આરોગ્ય: ચોમાસામાં રોગચાળાથી બચવાના ઉપાયો
ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે.
ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે.