આરોગ્ય

મુખ્ય સમાચાર

આરોગ્ય: ચોમાસામાં રોગચાળાથી બચવાના ઉપાયો

person schedule 3 days પહેલા

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે.